તા.૨૩ એપ્રિલ મતદાનના દિવસને જાહેર રજા તરીકે જાહેર કરાયો જામનગર મોર્નિંગ April 19, 2019 ગુજરાત 0 Comments દેવભૂમિ દ્વારકા તા. ૧૯, એપ્રિલ ગુજરાત લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચુંટણીના કારણે મંગળવાર તારીખ ૨૩મી એપ્રિલ ૨૦૧૯ ને સામાન્ય વહિવટ વિભાગે એક જાહેરનામા દ્વારા જાહેર રજા તરીકે જાહેર કરેલ છે. Tags ગુજરાત જામનગર દેવભૂમિ દ્વારકા પ્રેસ નોટ
જિયો-બીપીએ નવું ડીઝલ બજારમાં મુક્યુ, જે ટ્રકદીઠ વાર્ષિક ધોરણે રૂ. 1.1 લાખની બચત ઓફર કરે છે May 24, 2023
પારુલ યુનિવર્સિટીના ૨૦ અત્યાધુનિક વિશેષતાઓ સાથેના ૨-વર્ષના ઓનલાઈન એમબીએ પ્રોગ્રામ માટે અરજી કરો May 25, 2023
0 Comments
Post a Comment