પોરબંદરમાં બિમારીથી કંટાળીને યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત જામનગર મોર્નિંગ February 05, 2019 ક્રાઇમ 0 Comments નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે. Tags ક્રાઇમ
0 Comments
Post a Comment