પોરબંદરમાં બિમારીથી કંટાળીને યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત જામનગર મોર્નિંગ February 05, 2019 ક્રાઇમ 0 Comments નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે. Tags ક્રાઇમ
જામનગરના ત્રણ શખ્સોને અજમેર દર્શન કરવા મિત્ર એ કાર આપી, પરત ફરતી વેળાએ ત્રણેય કરોડથી વધુ કિમંતના ડ્રગ્સ સાથે ઝડપાયા... જુઓ વિગત April 18, 2024
0 Comments
Post a Comment