પોરબંદરમાં બિમારીથી કંટાળીને યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત જામનગર મોર્નિંગ February 05, 2019 ક્રાઇમ 0 Comments નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે. Tags ક્રાઇમ
ધારાસભ્ય રિવાબા જાડેજાએ મેયર બીનાબેન કોઠારીને જાહેરમાં કહ્યું ઓકાતમાં રહેજો: સાંસદને કહ્યું સળગાવવા વાળા તમે જ છો August 17, 2023
લાલપુર તાલુકાના પીપળી ગામના એક યુવાનને દેશી દારૂનું વેચાણ કરેછે, તેમ કહી ચાર શખ્સો દ્વારા અપહરણનો મામલો સામે આવતાં ચકચાર September 14, 2023
0 Comments
Post a Comment