પોરબંદરમાં બિમારીથી કંટાળીને યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત જામનગર મોર્નિંગ February 05, 2019 ક્રાઇમ 0 Comments નવા કુંભારવાડામાં રહેતી વિશાખા ભીખાલાલ રાડીયા નામની યુવતીએ બીમારીથી કંટાળીને પંખા સાથે ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરનાર યુવતીને ૧૦ વર્ષથી આંતરડાની બીમારી હતી. તપાસના કાગળો હનુમાન ગુફા પોલીસ ચોકીને મોકલી આપેલ છે. Tags ક્રાઇમ
વકીલની ઓફિસમાં જઈને ધમકી અપાઈ: જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદાર સહીત ચાર શખ્સોએ વકીલની ઓફિસમાં હંગામો મચાવ્યો January 31, 2026
0 Comments
Post a Comment