ઓખા નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ અને ઓખા મંડળ ના લોહાણા અગ્રણી સુભાષ ભાઈ ભાયાણી નું ગઈકાલ ની ઘટના બાબતે નું મંતવ્ય પબુભા માણેક વર્ષોથી સાધુ-સંતો નો આદર કરે છે અને ક્યારેય કોઈ પણ સાધુ સંતો નો ક્યારેય અપમાનિત કર્યા નથી તે સમગ્ર દ્વારકા વાસીઓ સાક્ષી છે
Tags
દેવભૂમિ દ્વારકા
0 Comments
Post a Comment