રોડ પર પ્રદુષણનું પ્રમાણ ઘટાડી શકાય, હરિયાળી લાવી શકાય, આવા શુભ હેતુથી સરકારશ્રીની યોજનાઓ તળે આવા વૃક્ષોના વાવેતર, ઉછેર અને નિભાવ માટે તગડા ખર્ચ કરવામાં આવે છે. પણ અધિકારી - કર્મચારીઓની નિરસરતા, બેદરકારી કે ભ્રષ્ટાચારના કારણે યોજના ઓની અમલવારી થતી નથી જે દુઃખદ બાબત ગણી શકાય. ત્યારે દર વર્ષની આ રોડ પર મજૂરો, વૃક્ષો અને અધિકારી - કર્મચારીઓની રઝળપાટ છતાં વૃક્ષોનો ઉછેર થયો નથી તે નરી વાસ્તવિકતા છે જે સ્વીકારવી રહી.
0 Comments
Post a Comment